politics
દિલ્હીમાં ફરી આંદોલન કરશે કોકરોચ જનતા પાર્ટી! 5 સપ્ટેમ્બરે ઈન્ડિયા ગેટ પર ધરણાં; જાણો હવે શું છે માગ
કૉકરોચ જનતા પાર્ટી (CJP) એ 5 સપ્ટેમ્બરે દિલ્હીમાં ઈન્ડિયા ગેટથી પોલીસ મુખ્યાલય સુધી શાંતિપૂર્ણ વિરોધ માર્ચની જાહેરાત કરી છે. પાર્ટીનો આરોપ છે કે, સરકારે 25 જુલાઈના યુવાનોને આપેલા વચનો પૂરા કર્યા નથી. આ માર્ચનું નેતૃત્વ NEET પરીક્ષા સંબંધિત કેસોમાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો કરશે. દેશભરમાંથી વિદ્યાર્થીઓ, યુવા સંગઠનો અને નાગરિકો જોડાશે.
Read full article on Gujaratsamachar