politics
Fact Check: શેખ હસીનાએ બાંગ્લાદેશના ભારતમાં વિલીનીકરણ માટે અપીલ કરી ન હતી, વાયરલ વીડિયો ડીપફેક છે
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના વાજેદે પોતાના દેશમાંથી દેશનિકાલ થયા પછી પોતાના પહેલા વર્ચ્યુઅલ જાહેર સંબોધનમાં 2024માં તેમની સરકાર વિરુદ્ધ થયેલા આંદોલનને સુનિયોજિત રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. આ દરમિયાન તેમણે અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આજનું બાંગ્લાદેશ એ બાંગ્લાદેશ [...] The post Fact Check: શેખ હસીનાએ બાંગ્લાદેશના ભારતમાં વિલીનીકરણ માટે અપીલ કરી ન હતી, વાયરલ વીડિયો ડીપફેક છે appeared first on Vishvas News .
Read full article on Vishvas News