top
ગાંધીજીના નહીં રામના વાંદરા બનવાનું છે! સ્વામીજીના નિવેદનથી છંછેડાયો વિવાદ
મહત્વનું છે કે, રાજકોટમાં જન્માષ્ટમી નિમિતે વિશ્વ હિન્દુ પરિષદની શોભાયાત્રા અને ધર્મસભા યોજાઈ. આ ધર્મસભામાં ભક્તિ સ્વામીએ અભિનેત્રી સ્વરા ભાસ્કરને આડેહાથ લીધી અને શૂર્પણખા ગણાવી. આ દરમિયાન તેમણે કહ્યું કે, સનાતનીઓને ગાંધીજીના નહીં પણ રામના વાનર બનવું પડશે. આ મામલે ભક્તિ પ્રકાશદાસજીનો તર્ક એવો હતો કે રામના વાનર લંકા દહનમાં વિશ્વાસ રાખે છે. જોકે, તેમના આ નિવેદન બાદ વિવાદ સર્જાયો છે.
Read full article on News18 Gujarati