top
ગાંધીનગર: અમદાવાદના માતા-પુત્રીએ અંબાપુરની નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, પુત્રીનું નીપજ્યું મોત, માતા સારવાર હેઠળ
ગાંધીનગર પાસે અંબાપુર નર્મદા કેનાલમાં અમદાવાદના અસારવા વિસ્તારના માતા-પુત્રીએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યું. ગાંધીનગર ફાયર બ્રિગેડે ત્વરિત રેસ્ક્યૂ કરી માતાનો જીવ CPR આપી બચાવ્યો, જ્યારે પુત્રીનું મોત નિપજ્યું. મંજુબહેન વિજયભાઈ પટણી અને રોશનીબહેન વિજયભાઈ પટણીએ આ પગલું ભર્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar