top
ગોઝારો રવિવાર: અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી 6 માસૂમ સહિત 7 લોકોનાં મોત, રાજકોટ, આણંદ અને સેલવાસની ઘટના
ગુજરાતમાં રવિવારે સેલવાસ, આણંદ અને રાજકોટ નજીક અલગ-અલગ દુર્ઘટનાઓમાં 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે. સેલવાસમાં સેલ્ફી લેતા 15 વર્ષીય કિશોરી, આણંદના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં 2 બાળકો, અને રાજકોટ પાસે જન્મદિવસની ઉજવણી દરમિયાન તળાવમાં ડૂબી જવાથી 4 લોકોના મોત થયા છે. આ ઘટનાઓથી ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
Read full article on Gujaratsamachar