top
GUJARAT : અંજારમાં ગુમ 43 વર્ષીય વ્યક્તિનો બે ટુકડામાં મળ્યો મૃતદેહ: બે કોથળામાં પેક કરી તળાવમાં ફેંકી દેવાઈ હતી લાશ
કચ્છના અંજારમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભેદી સંજોગોમાં ગુમ થયેલા 43 વર્ષીય વ્યક્તિની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના બે ટુકડા કરી અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરી તળાવમાં ફેંકી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. અંજાર પોલીસે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ [...] The post GUJARAT : અંજારમાં ગુમ 43 વર્ષીય વ્યક્તિનો બે ટુકડામાં મળ્યો મૃતદેહ: બે કોથળામાં પેક કરી તળાવમાં ફેંકી દેવાઈ હતી લાશ appeared first on CN24NEWS .
Read full article on Cn24news