top
‘હું દોષી નથી, પણ ટ્રાયલનો સામનો નહીં કરું’: સરલા ભટ હત્યા કેસમાં યાસીન મલિકે TADA કોર્ટ પાસે મોતની સજા માગી
Yasin Malik Sarla Bhat Murder Case: જેલમાં બંધ જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF)ના વડા યાસીન મલિકે 1990માં કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટના અપહરણ અને હત્યામાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઇનકાર કર્યો છે. સાથે જ તેણે શ્રીનગરની વિશેષ TADA/POTA કોર્ટને જણાવ્યું છે કે હવે તે ટ્રાયલની કાર્યવાહીનો વધુ સામનો નહીં કરે. તેના બદલે તેણે કોર્ટને સીધી મોતની [...] The post ‘હું દોષી નથી, પણ ટ્રાયલનો સામનો નહીં કરું’: સરલા ભટ હત્યા કેસમાં યાસીન મલિકે TADA કોર્ટ પાસે મોતની સજા માગી appeared first on Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ .
Read full article on નવજીવન ન્યૂઝ