politics
હવે ભારતીય કંપનીઓ જાતે જ બનાવશે DRDOની મિસાઈલ ટેક્નોલોજી
ભારતની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવા માટે રક્ષામંત્રી રાજનાથ સિંહે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે DRDO દ્વારા વિકસિત તમામ કન્વેન્શનલ મિસાઈલ સિસ્ટમની ટેક્નોલોજી પાત્રતા ધરાવતી ભારતીય રક્ષણ કંપનીઓને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. આ પગલાથી યુદ્ધ કે કટોકટીના સમયમાં પણ દેશમાં મિસાઈલોની અછત નહીં સર્જાય. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય લેબોરેટરીમાં [...] The post હવે ભારતીય કંપનીઓ જાતે જ બનાવશે DRDOની મિસાઈલ ટેક્નોલોજી appeared first on chitralekha .
Read full article on Chitralekha