politics
‘ઈમરાન ખાન હવે નથી રહ્યા?’ પત્રકારના દાવાથી ભુકંપ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ના વડા ઈમરાન ખાનની તંદુરસ્તી અને જેલમાં તેમની હાજરીને લઈને ફરી એકવાર અફવાઓનું બજાર ગરમ થયું છે. રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ 73 વર્ષીય ઈમરાન ખાનના નિધનની અસ્પષ્ટ અફવાઓએ પાકિસ્તાનના રાજકારણમાં મોટો ભૂકંપ સર્જ્યો છે. પાકિસ્તાની પત્રકારનો ચોંકાવનારો દાવો અમેરિકામાં રહેતા પાકિસ્તાની પત્રકાર વજાહત સઈદ ખાને પોતાની યુટ્યુબ ચેનલ [...]
Read full article on Chitralekha