top
‘જીણા વાળી કોંગ્રેસ નામશેષ થઈ જશે’- વિધાનસભામાં વંદે માતરમ મુદ્દે વિવાદ, ઇમરાન ખેડાવાલાના વર્તન પર ભાજપના આકરા પ્રહાર
Gujarat Assembly Imran Khedavala Controversy on Vandematram: ગુજરાત વિધાનસભા ગૃહમાં વંદે માતરમ ગીત દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના વર્તનને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. આ મુદ્દે ભાજપ ગુજરાતના મુખ્ય પ્રવક્તા ડો. અનિલ પટેલે આકરી પ્રતિક્રિયા આપતા ઇમરાન ખેડાવાલાના વિધાનસભા ગૃહમાં થયેલા વર્તન અને ત્યારબાદના તેમના વક્તવ્યને અત્યંત નિંદનીય, ગંભીર અને ગેરકાયદે ગણાવ્યું છે. ડો. અનિલ [...] The post ‘જીણા વાળી કોંગ્રેસ નામશેષ થઈ જશે’- વિધાનસભામાં વંદે માતરમ મુદ્દે વિવાદ, ઇમરાન ખેડાવાલાના વર્તન પર ભાજપના આકરા પ્રહાર appeared first on Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ .
Read full article on નવજીવન ન્યૂઝ