top
જજને જ જામીન આપવા ભારે પડ્યાઃ અલ્હાબાદ હાઈકોર્ટે દહેજ હત્યા કેસમાં તપાસની ભલામણ કરી
Dowry Death Case Additional Sessions Judge: દહેજ હત્યાના કેસમાં પૂરતા પુરાવા અને કાયદાકીય અનુમાનને નજરઅંદાજ કરીને આરોપી પતિને જામીન આપનાર એડિશનલ સેશન જજ સામે તપાસની ભલામણ અલ્હાબાદ હાઈકોર્ટે કરી છે. હાઈકોર્ટે આરોપી પતિને આપવામાં આવેલા જામીન પણ રદ કરી દીધા છે. જસ્ટિસ અરુણ કુમાર સિંહ દેશવાલની બેન્ચે જાલૌન જિલ્લાના ઉરઈ ખાતેના એડિશનલ સેશન જજ કોર્ટ [...] The post જજને જ જામીન આપવા ભારે પડ્યાઃ અલ્હાબાદ હાઈકોર્ટે દહેજ હત્યા કેસમાં તપાસની ભલામણ કરી appeared first on Gujarati news today, Ahmedabad news live, ગુજરાત સમાચાર, Ahmedabad latest Gujarati news today | નવજીવન ન્યૂઝ .
Read full article on નવજીવન ન્યૂઝ