politics
જન ગણ મન અંગ્રેજોના સન્માનમાં લખાયું હતું... મુકેશ ખન્નાની રાષ્ટ્રગીત પર વિવાદાસ્પદ ટિપ્પણીથી લોકો ભડક્યા
શક્તિમાન ફેમ મુકેશ ખન્નાએ 'જન ગણ મન'ને બદલે 'વંદે માતરમ'ને રાષ્ટ્રગીત બનાવવાની માંગ કરી છે. તેમણે આ ગીત અંગ્રેજોના સન્માનમાં લખાયું હોવાનો દાવો કરતા નવો વિવાદ સર્જાયો છે.
Read full article on Gujarati Jagran