top
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા, નહેરમાંથી મળ્યો મૃતદેહ
લખનઉમાં હિન્દુવાદી નેતા ધીરેન્દ્ર પ્રતાપ સિંહની ગોળી મારી હત્યા કરાઈ છે. દુબગ્ગા પોલીસ સ્ટેશન પાસે નહેરમાંથી તેમનો મૃતદેહ મળ્યો. ફોર્ચ્યુનર કારમાં હત્યા કરી લાશ નહેરમાં ફેંકી દેવાઈ હતી. જમીન વિવાદમાં હત્યાની આશંકા છે, જેમાં ડ્રાઈવર શંકાના દાયરામાં છે. પોલીસે તપાસ તેજ કરી છે.
Read full article on Gujaratsamachar