business
મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રી કામગીરી અને જવાબદારીઓ અલગ થઈ, લાંબા સમયની માગ પૂર્ણ
ગુજરાત સરકારે તલાટીઓની લાંબા સમયની માંગણી સંતોષી છે. પંચાયત વિભાગના મંત્રીએ જાહેરાત કરી કે, રાજ્યમાં મહેસૂલી તલાટી અને તલાટી કમ-મંત્રીની કામગીરી હવે સત્તાવાર રીતે અલગ કરાઈ છે. મહેસૂલ વિભાગના નવા ઠરાવ મુજબ, બંને કેડર માટે અલગ જોબચાર્ટ નક્કી કરાયા છે. આ નિર્ણયથી વહીવટી અસમંજસતા દૂર થશે અને ગ્રામ્ય સ્તરે કામગીરી વધુ ઝડપી બનશે.
Read full article on Gujaratsamachar