top
મોહન ભાગવત બિલકુલ સાચું બોલ્યા... RSS વડાના નિવેદનથી બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અંસારી થયા ખુશ!
RSS ના વડા મોહન ભાગવત હાલમાં અમેરિકાના પ્રવાસે છે. શનિવારે ન્યૂયોર્કમાં ' વન વર્લ્ડ , વન હ્યુમેનિટી ' કાર્યક્રમને સંબોધતા ભાગવતે કહ્યું કે , જો કોઈ હિન્દુ માને છે કે ભારતમાં કોઈ મુસ્લિમ ન હોવા જોઈએ , તો તે હિન્દુ રહેતો નથી. અયોધ્યામાં બાબરી મસ્જિદ કેસમાં વાદી ઇકબાલ અંસારીએ મોહન ભાગવતના નિવેદનને સમર્થન આપ્યું. અન્સારીએ કહ્યું કે ભારત હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ભાઈચારો અને પરસ્પર સ્નેહની ભૂમિ છે. patrika.com એક સમાચાર એજન્સીને આપેલા નિવેદનમાં ઇકબાલ અંસારીએ કહ્યું કે , દેશે આગળ વધવું જોઈએ. રાષ્ટ્ર કલ્યાણ માટે બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. મોહન ભાગવતે જે કહ્યું તે સાચું છે. તેમણે ...
Read full article on Khabarchhe