politics
લો બોલો.. ભાજપના પન્ના ઝાએ તો પલટી મારી! પક્ષના જ નેતા જયેશ બારોટ પર લગાવેલ અભદ્ર માંગણીના આક્ષેપો પાછા ખેંચી માફી માંગી
અમદાવાદ રખિયાલમાં ભાજપના મહિલા કાર્યકર પન્નાબેન ઝાએ થોડા સમય અગાઉ પક્ષના મોવડી મંડળને એક પત્ર લખી પક્ષના જ નેતા જયેશ બારોટ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કામગીરીના બહાને તેમની પાસે બિભત્સ માંગણીઓ કરવામાં આવી હતી. જે મામલે તેમણે હવે માફી માંગી યુ-ર્ટન લીધો છે.
Read full article on News18 Gujarati