politics
પવિત્ર શ્રાવણમાં સૂર્યાસ્ત પછી થઈ શકે શિવલિંગનો જલાભિષેક? જાણો શું કહે છે શાસ્ત્રો અને નિયમો
શ્રાવણ મહિનામાં ભોળાનાથના જલાભિષેક માટે સવારે મંદિરોમાં લાઈનો લાગે છે. પરંતુ શું સૂર્યાસ્ત પછી કે રાત્રે શિવલિંગ પર જળ ચડાવી શકાય? જાણો પ્રદોષ કાળ અને પૂજાના નિયમો.
Read full article on Tv9 Gujarati