top
છોટા ઉદેપુરના નસવાડીમાં રક્ષાબંધનના પર્વે શ્રદ્ધાભેર જનોઈ બદલવાની વિધિ યોજાઈ, બ્રહ્મ સમાજે પરંપરાગત રીતે ઉજવ્યો પ્રસંગ
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે રક્ષાબંધન પર્વ નિમિત્તે બ્રહ્મ સમાજ દ્વારા ધાર્મિક આસ્થા સાથે જનોઈ બદલવાની વિધિ યોજાઈ હતી. રામનાથ મહાદેવ અને ગાયત્રી મંદિરમાં પંડિતોના મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના બાદ બ્રાહ્મણોએ નવી જનોઈ ધારણ કરી. આ પરંપરાગત વિધિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેનાથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
Read full article on Gujaratsamachar