politics
ભદ્રેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજીનો દિવ્ય શણગાર કરાયો
પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ સમગ્ર ભાવનગર જિલ્લાના શિવાલયોમાં શિવભક્તિનો અદભુત માહોલ છવાઈ ગયો છે. ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ભાદ્રોડ ગામે સ્થિત પ્રખ્યાત ભદ્રેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આ દિવસોમાં અનેરો ધાર્મિક ઉત્સાહ અને આસ્થાનો મહાસાગર જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસની પવિત્ર ઉજવણીના ભાગરૂપે મંદિર પરિસરમાં વિરાજમાન સંકટમોચન શ્રી હનુમાનજી મહારાજનો [...]
Read full article on Chitralekha