politics
ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવાની સાચી રીત કઈ ? કયા ફૂલ અને કયા ભોગ ધરાવવા ? જાણો પૂજા કરવાની યોગ્ય વિધિ
ગણેશ ચતુર્થીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે અને દરેક ભક્ત વિઘ્નહર્તા બાપ્પાના સ્વાગત માટે ઉત્સાહથી તૈયારીઓ કરી રહ્યો છે. સનાતન ધર્મમાં ગણેશજીની પૂજાનું વિશેષ મહત્વ છે, કારણ કે કોઈપણ શુભ કામની શરૂઆત તેમની પૂજા વગર અધૂરી ગણાય છે. આ બધા વચ્ચે શું તમે જાણો છો કે, પૂજા દરમિયાન કયા ફૂલ અને કયો ભોગ ધરાવવાથી બાપ્પા સૌથી વધુ પ્રસન્ન થાય છે?
Read full article on Tv9 Gujarati