education
તહેવારોમાં કન્ફર્મ ટિકિટનું ટેન્શન ખતમ : રેલવેએ શરૂ કરી ખાસ સ્પેશિયલ ટ્રેનો, અહીં જુઓ રૂટ અને શિડ્યુલ
જો તમે પણ તહેવારોમાં દિલ્હી, ચંડીગઢ કે વારાણસીથી ઘરે જવાનું વિચારી રહ્યા છો અને ટ્રેનમાં વેટિંગથી પરેશાન છો, તો આ સમાચાર તમારા માટે છે! નોર્ધન રેલવેએ દશેરા, દિવાળી અને છઠ્ઠ પૂજા માટે સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત કરી છે.
Read full article on Tv9 Gujarati