top
કૃષ્ણ ભજનીય છે.
કૃષ્ણને નવનીત અને નવ નીત પસંદ છે. કૃષ્ણ જેલમાં અને જળમાં પણ જન્મ્યો છે. બુદ્ધપુરુષનો સંકેત સમજી જાય એ ક્યારેય ફરિયાદ નહીં કરે. કર્તવ્ય કર્મ કરવામાં હરિ ભુલાઈ જાય એ ખોટનો ધંધો છે. પ્રયત્ન કરે એ જ સાધક છે,પ્રમાદી સાધક ન હોઈ શકે. કર્ણાટકની ઐતિહાસિક-ધાર્મિક નગરી ઉડુપી જ્યાં બાપુની રામકથાનો... The post કૃષ્ણ ભજનીય છે. appeared first on Amdavad Post .
Read full article on Amdavad Post