top
'જગ્યા છે તો શા માટે ભરતી કરતા નથી' દિવ્યાંગોને વિવિધ વિભાગોમાં અનામત આપવા મામલે હાઇકોર્ટની સરકારને ટકોર
ગુજરાત હાઈકોર્ટે દિવ્યાંગ અનામત મામલે રાજ્ય સરકારને ટકોર કરી છે. સરકારે 21 હજાર ભરતીમાંથી 5 હજાર દિવ્યાંગો અયોગ્ય હોવાનું સોગંદનામામાં જણાવ્યું. કોર્ટે કહ્યું કે, 13 હજાર પોસ્ટ માટે જાહેરાત છતાં 21 હજાર જગ્યાઓ ખાલી કેમ? સરકારે 6 હજારથી વધુ નિમણૂક આપી હોવા છતાં, કોર્ટે કામગીરીથી અસંતોષ વ્યક્ત કર્યો અને વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.
Read full article on Gujaratsamachar