top
શું ભારતમાં સોનિયા ગાંધીની ઓટોબાયોગ્રાફી નહીં છપાય? પબ્લિશરે કરી ચોખવટ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ'ને લઈને વિવાદ સર્જાયો છે. ભારતમાં પેંગ્વિન રેન્ડમ હાઉસ આ પુસ્તકનું પ્રકાશક નથી. આલ્ફ્રેડ એ નોફે 10 નવેમ્બરે પુસ્તક રિલીઝ કરવાની જાહેરાત કરી હતી. સોનિયા ગાંધીના જીવનની સફર દર્શાવતું આ પુસ્તક, જેમાં તેમના બાળપણથી રાજકારણ સુધીની ઘટનાઓ આવરી લેવાઈ છે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ ભાજપ સરકાર પર આ પુસ્તકથી ડરવાનો આક્ષેપ કર્યો છે.
Read full article on Gujaratsamachar