top
દીપકે અને સૌરવ દાસ કોઈ સંત નથી કે તેમને મહત્વકાંક્ષા ન હોય.... સોનમ વાંગચુકનું ચોંકાવનારું નિવેદન
પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકે દિલ્હીના જંતર-મંતર પર 26 દિવસના અનશન બાદ CJP (કોકરોચ જનતા પાર્ટી) ના અભિજિત દીપક, સૌરવ દાસ અને આશુતોષ રંકા અંગે મોટો ખુલાસો કર્યો છે. તેમણે એક પોડકાસ્ટમાં જણાવ્યું કે, આ લોકોની રાજકીય મહત્ત્વકાંક્ષા છે અને તેમાં કશું ખોટું નથી. જોકે, CJP ને રાજકીય રંગ આપવો યોગ્ય નથી.
Read full article on Gujaratsamachar