education
ગર્ભવતી મહિલાની મૃત્યુ થાય તો અંતિમ સંસ્કાર કેવી રીતે થાય? જાણો શું છે શાસ્ત્રોનો નિયમ!
શું તમે જાણો છો કે હિંદુ ધર્મમાં ગર્ભવતી મહિલા કે નાના બાળકના મૃત્યુ પછી સામાન્ય લોકોની જેમ અગ્નિદાહ આપવામાં આવતો નથી? ગરુડ પુરાણ અનુસાર તેમના અંતિમ સંસ્કાર માટે શાસ્ત્રોમાં ખૂબ જ અલગ અને વિશેષ નિયમો દર્શાવવામાં આવ્યા છે. ગર્ભસ્થ શિશુ અંગેનો કયો નિયમ છે અને કેમ નાના બાળકોને દફનાવવામાં આવે છે?
Read full article on Tv9 Gujarati