politics
‘PM મોદીએ આવું કહ્યું જ નથી’ વિપક્ષના ‘ગર્વ’ના કટાક્ષ પર રિજિજુએ શેર કરી ‘દિમાગી નક્સલીઓ’ની યાદી
વડાપ્રધાન મોદીના 'દિમાગી નક્સલ' નિવેદન પર રાજકીય ગરમાવો વધ્યો છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સ્પષ્ટતા કરી કે, PMએ વિપક્ષને નહીં, પરંતુ દેશવિરોધી માનસિકતા ધરાવતા લોકોને 'દિમાગી નક્સલ' કહ્યા છે. આ નિવેદન લાલ કિલ્લા પરથી સ્વાતંત્ર્ય પર્વના ભાષણ દરમિયાન કરાયું હતું. કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમે આ વિવાદ વચ્ચે ‘દિમાગી નક્સલ હોવા પર ગર્વ’ હોવાનું જણાવ્યું.
Read full article on Gujaratsamachar