crime
પતિના મોત બાદ સાસુ-સસરાને આપી ધમકી! મિલકત નામે કરાવવા અત્યાચાર ગુજાર્યો
જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરું. આ કહેવતને રાજકોટમાં સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મિલકત નામે કરાવવા માટે વિધવા પૂત્રવધુ અને પૌત્રીઓ દ્વારા જ દાદા અને દાદીને ત્રાસ અપાતો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે 74 વર્ષીય વૃદ્ધા પુષ્પાબેન જોશીએ પોતાની પુત્રવધૂ કિન્નરીબેન અને બે પૌત્રીઓ પંછીબેન તથા ભાવ્યાબેન સામે ફરિયાદ નોંધાવી છે.
Read full article on News18 Gujarati