top
રાત્રિના ઘોંઘાટથી અમદાવાદીઓ પરેશાન! શહેરીજનોની ઊંઘ હરામ થતાં રોજના 55 ઇમરજન્સી કોલ, દસ મહિનામાં 17,050 ફરિયાદો
અમદાવાદના રહીશો છેલ્લા 10 મહિનાથી મોડી રાત સુધી ચાલતા પાર્ટી પ્લોટ્સ, ડીજે અને કારખાનાઓના અવાજથી પરેશાન છે. અવાજ પ્રદૂષણની 17,050 ફરિયાદો 112 હેલ્પલાઇન પર નોંધાઈ છે. દરરોજ સરેરાશ 55થી વધુ ઇમરજન્સી કોલ આવે છે, જેમાં ડેસિબલનું સ્તર મંજૂર મર્યાદા કરતાં બમણું નોંધાયું છે. આર્થિક પાટનગરના દરેક ખૂણેથી નાગરિકો કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
Read full article on Gujaratsamachar