top
ગુજરાતને ₹30,766 કરોડના રેલ પ્રોજેક્ટ્સની મળશે ભેટ: PM મોદી વડોદરાથી કરશે મેગા રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત!
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે વડોદરાથી ₹30,766 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ અંતર્ગત વડોદરા-રતલામ વચ્ચે 259 કિમીની ત્રીજી-ચોથી લાઇનનો શિલાન્યાસ થશે. ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના નવા સેક્શન રાષ્ટ્રને સમર્પિત કરાશે. જોબટ-ટાણ્ડા રોડ રેલખંડનું લોકાર્પણ અને નવી ટ્રેન સેવા પણ શરૂ થશે. આ પ્રોજેક્ટ્સથી ગુજરાતમાં રેલ કનેક્ટિવિટી મજબૂત બનશે.
Read full article on Gujaratsamachar