top
સાળંગપુરધામમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, કષ્ટભંજનદેવને મોરપીંછનો દિવ્ય શણગાર, મટકીફોડ અને ડીજે રાસગરબાનું આયોજન
સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે 4 સપ્ટેમ્બર 2026ના રોજ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી થશે. મોરપીંછનો શણગાર, અન્નકૂટ, મટકીફોડ, ડીજે રાસગરબા અને મધ્યરાત્રિએ મહાઆરતીનું વિશેષ આયોજન.
Read full article on Gujarati Jagran