top
સત ક્યારેય અધિકાર જમાવતું નથી, સત્તા અધિકારની વાત કરે છે, વ્યાસ ગાદી જવાબદારીની ચર્ચા કરે છે.
માનસ અત્યંત મૌલિક છે. વ્યાસપીઠ પરથી કૃષ્ણ જન્માષ્ટમી અને રામ જન્મની ત્રિભુવનને વધાઇઓ અપાઇ. વિયોગ ગાઇ શકાય છે,વિરહ ગાઇ શકાતો નથી,માત્ર રોઇ શકાય છે. બાપુએ બતાવ્યા પ્રેમનાં દશ અવતાર. પરમ પાવન પરમાત્માનાં પ્રાગટ્ય દિવસ જન્માષ્ટમીની મંગલ સવારે પાવનધરા ઉડુપી ખાતે રામકથાનાં ચોથા દિવસ-શુક્રવારે પરમ આનંદથી હોલ-માહોલ છલકાઇ રહ્યા હતા.બધાને કૃષ્ણ... The post સત ક્યારેય અધિકાર જમાવતું નથી, સત્તા અધિકારની વાત કરે છે, વ્યાસ ગાદી જવાબદારીની ચર્ચા કરે છે. appeared first on Amdavad Post .
Read full article on Amdavad Post