top
સત્ય નિકેતન બિલ્ડિંગ દુર્ઘટનામાં રાજકીય ઘમાસાણ, કેજરીવાલ-કોંગ્રેસે સરકારને ઘેરી
દિલ્હીના સત્ય નિકેતનમાં 40-50 વર્ષ જૂની PG ઇમારત ધરાશાયી થતા 6 લોકોને બચાવાયા છે. બેઝમેન્ટમાં રિપેરિંગ દરમિયાન આ દુર્ઘટના બની હતી. કેજરીવાલ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, ખરગે સહિતના નેતાઓએ તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. હોસ્ટેલની અછતને કારણે વિદ્યાર્થીઓ જોખમી ઇમારતોમાં રહેવા મજબૂર હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે. ઘટનાની ન્યાયિક તપાસની માંગ ઉઠી છે.
Read full article on Gujaratsamachar