top
Surat Ragging Case: હર્ષ પંડ્યા આપઘાત કેસના આરોપી ડૉ. અનુજ મહેશ્વરી પોલીસ સમક્ષ હાજર, કહ્યુ- 'સૂચના આપવાને રેગિંગ ના ગણાય'
Surat Ragging Case: સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર હર્ષ પંડ્યાના આપઘાત પ્રકરણમાં આજે ડો. અનુજ મહેશ્વરી પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા હાજર થયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે પોતાના પર લાગેલા રેગિંગના લાગેલા આક્ષેપો ફગાવ્યા હતા.
Read full article on Gujarati Jagran