top
તુર્કીયે જતી ફેરી દરિયામાં પલટી ગઈ: 7 લોકોના મોત, 24 ગુમ, 270 મુસાફરો સવાર હતા
રવિવારે તુર્કીયે જતી ફેરી ભૂમધ્ય સમુદ્રમાં પલટી ગઈ. આ જહાજ સાયપ્રસના ઉત્તરી કિનારાથી 270 થી વધુ મુસાફરોને લઈને રવાના થયું હતું. તુર્કી મીડિયા અનુસાર આ ઘટનામાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. ઉત્તરી સાયપ્રસના વડા પ્રધાન ઉનાલ ઉસ્ટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 237 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘણા મુસાફરોએ પલટી ગયેલી બોટ [...]
Read full article on Gujaratmitra