top
Vadodara News:અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે બ્રિજ નીચે નદીમાંથી અજાણ્યા પુરુષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા હત્યાની આશંકા
અંકલેશ્વર નજીક અમરતપુરા ગામ પાસે બ્રિજ નીચે નદીમાંથી અજાણ્યા પુરુષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ઓળખ અને મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
Read full article on Gujarati Jagran