top
Vadodara News: ખંભાતના શકરપુર ગામે હૃદયદ્રાવક કરુણાંતિકા: તલાવડીમાં ડૂબી જવાથી મોતને ભેટેલી ત્રણ માસૂમ સગી બહેનોની નીકળેલી અંતિમયાત્રાથી આખું ગામ હિબકે ચડ્યું
Vadodara News: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના શકરપુર ગામે ગત ૩૦ ઓગસ્ટના રોજ સર્જાયેલી એક અત્યંત હૃદયદ્રાવક દુર્ઘટનામાં ખડઉ સીમ વિસ્તારમાં આવેલી તલાવડીમાં ડૂબી જવાથી એક જ પરિવારની ત્રણ માસૂમ સગી બહેનોનાં કરુણ મોત નીપજ્યાં છે.
Read full article on Gujarati Jagran