News — GoBazaar
યુકો બેંકની મુખ્ય શાખા ખાતે જામનગર UFBU દ્વારા સંઘર્ષસભા:5 દિવસીય બેંકિંગ અને PLI નિર્ણય પાછો ખેંચવા સહિતની માંગણીઓ કરાઈ
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ના જામનગર યુનિટ દ્વારા 27 ઓગસ્ટ, 2026ના રોજ બેંક કર્મ...
education અમદાવાદની નટરાજ સ્કૂલમાં DEO ટીમના સરપ્રાઇઝ ઇન્સ્પેક્શનમાં મોટો ભાંડાફોડ, માન્યતા રદ કરવા કાર્યવાહી
અમદાવાદની નટરાજ સ્કૂલમાં 50% વિદ્યાર્થીઓની ગેરહાજરી મળતા DEO ટીમે માન્યતા રદ કરવા અને 100%...
ગિરનારના સેટલમેન્ટ વિસ્તારમાં વન વિભાગની દમનગીરી સામે જનઆક્રોશ :જૂનાગઢમાં સંતો અને શ્રદ્ધાળુઓને હેરાન કરવાનો વન વિભાગ પર ગંભીર આક્ષેપ,કલેક્ટરને આવેદન પાઠવી ઉગ્ર આંદોલનની આપી ચીમકી.
જૂનાગઢમાં ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના હિન્દુ સનાતની સ્થળો પર વન વિભાગ દ્વા...
business Reliance Industries Strategy : અંબાણીની નવી ચાલથી અદાણીને ટક્કર ? આ સેક્ટરમાં થશે મોટી નવાજૂની!
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતના એલ્યુમિનિયમ ઉદ્યોગમાં પ્રવેશની શક્યતાઓ ચકાસી રહી છે. આ નિર્ણય...
top Ahmedabad News: ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન, વિદ્યાર્થીઓને આ 7 પાપથી દૂર રહેવા કર્યું આહ્વાન
અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિય...
top નેપાળ હોનારતઃ વડોદરાના પ્રવાસીઓને બચાવનાર ગાઈડે જીવ ગુમાવ્યો, મોતના મુખમાંથી ઘરે પરત ફરેલા યાત્રીઓની આંખો હજુય ભીની
Nepal Landslide Tragedy: વડોદરાથી કૈલાશ માનસરોવર અને નેપાળની યાત્રાએ ગયેલા 12 શ્રદ્ધાળુઓ આ...
નિર્ધારિત સમય કરતાં 45 મિનિટ વહેલા કામ પૂર્ણ કરી રેલવે કોરિડોરને ફરીથી ટ્રેન વ્યવહાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો
નિર્ધારિત સમય કરતાં 45 મિનિટ વહેલા કામ પૂર્ણ કરી રેલવે કોરિડોરને ફરીથી ટ્રેન વ્યવહાર માટે...
politics તમે ગાંધીજીને વાંચશો તો ક્યારેક નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુનઃનિર્માણ વિશે વિચાર આપ્યોઃ અમિત શાહ
અમિત શાહે વધુમાં એમ પણ કહ્યું કે, ગાંધીજીનો સંદેશ ગઈકાલે પણ અટલો જ સાર્થક હતો જેટલો આજે છે...
top India News : પંજાબના ફરાર ડ્રગ્સ સપ્લાયર સામે NCBની આકરી કાર્યવાહી, 2.80 કરોડની મિલકત કરી ફ્રીઝ
પંજાબમાં સક્રિય ડ્રગ્સ સપ્લાય નેટવર્ક સામે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB) દ્વારા મોટી ક...