News — GoBazaar
top સુરતમાં રક્ષાબંધન પર માનવતાની અનોખી મિસાલ: ભાઈના ધબકારા બની જીવતા યુવાનને બહેને બાંધી રાખડી
સુરતમાં બહેને સ્વર્ગસ્થ ભાઈના હૃદય સાથે જીવતા યુવાનને રાખડી બાંધી. શૈશવના હૃદયે રવિરાજને ન...
રા.લો. સંઘની 8 સપ્ટેમ્બરના યોજાશે ચૂંટણી:પ્રભારીની મધ્યસ્થી બાદ 15 પૈકી 10 બેઠક બિનહરીફ થતા 5 બેઠક પર પણ યોજાશે ચૂંટણી, બે પૂર્વ મંત્રીની વર્ચસ્વ લડાઈ યથાવત
એશિયાના સૌથી મોટા તાલુકા સંઘ એટલે રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘ આ સહકારી સંસ્થાની ચૂંટણી આગ...
top Rakshabandhan Gift: ગુજરાતની 14 મહિલા ધારાસભ્યોને મુખ્યમંત્રીની રક્ષાબંધન ભેટ, રૂ. 28 કરોડની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ ફાળવાશે
Rakshabandhan Gift: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહિલા ધારાસભ્યોને રક્ષાબં...
top એવું શું થયું કે ગુજરાતના 2 તાલુકાના આદિવાસી ખેડૂતો સામસામે આવી ગયા? 12 ગામોના ખેડૂતો ધરણા પર બેઠા
છેલ્લા 19 દિવસથી નર્મદા જિલ્લાના સાગબારા અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી ખેડૂતો...
જિલ્લા પોલીસવડાએ મેળાના આયોજકોને કડક સૂચનાઓ આપી:સાતમ-આઠમના લોકમેળામાં સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા તાકીદ
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા આગામી મેળાઓ દરમિયાન જાહેર જનતાની...
ગિરનારના સેટલમેન્ટ વિસ્તારમાં વન વિભાગની દમનગીરી સામે જનઆક્રોશ :જૂનાગઢમાં સંતો અને શ્રદ્ધાળુઓને હેરાન કરવાનો વન વિભાગ પર ગંભીર આક્ષેપ,કલેક્ટરને આવેદન પાઠવી ઉગ્ર આંદોલનની આપી ચીમકી.
જૂનાગઢમાં ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના હિન્દુ સનાતની સ્થળો પર વન વિભાગ દ્વા...
top Ahmedabad News: ગૂજરાત વિદ્યાપીઠના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સંબોધન, વિદ્યાર્થીઓને આ 7 પાપથી દૂર રહેવા કર્યું આહ્વાન
અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમ દરમિય...
politics તમે ગાંધીજીને વાંચશો તો ક્યારેક નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુનઃનિર્માણ વિશે વિચાર આપ્યોઃ અમિત શાહ
અમિત શાહે વધુમાં એમ પણ કહ્યું કે, ગાંધીજીનો સંદેશ ગઈકાલે પણ અટલો જ સાર્થક હતો જેટલો આજે છે...
લીમખેડામાં પ્રિન્ટેડ કાગળમાં ગરમાગરમ જલેબીનું વેચાણ:નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થતાં તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ
લીમખેડામાં રેલવે ઘરનાળાની નજીક આવેલ જોધપુરી જલેબી સેન્ટરના સંચાલક દ્વારા ગ્રાહકોને ગરમાગરમ...