News — GoBazaar
'સોનિયા ગાંધીએ ઈટાલી પરત જતું રહેવું જોઈએ':સુરતમાં BJPના Gen Zનો આક્રોશ, 15મી ઓગસ્ટે 'વંદે માતરમ્'ના અપમાનનો વિરોધ
15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રીય કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રીય ગીત...
business બચત ખાતામાં એક વર્ષમાં કેટલી રોકડ જમા કરી શકાય? જાણો બેંકના નિયમો અને તેની અસર
બચત ખાતામાં મોટી રોકડ રકમ જમા કરાવતી વખતે આવકવેરાના નિયમો જાણવા જરૂરી છે. ₹10 લાખથી વધુની...
દંતેશ્વરમાં યુવકની હત્યા કેસમાં બે આરોપીને પોલીસે દબોચ્યા:ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું, બે ફરાર આરોપીની શોધખોળ; મેહુલ દરબારની છરીના ઘા મારી હત્યા કરી હતી
વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં 12 ઓગસ્ટે મેહુલ ભરતસિંહ દરબારની હત્યા થઈ હતી. આ હત્યાના ગંભીર...
વંદે માતરમના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપની કેન્ડલ માર્ચ:જિલ્લા પંચાયત ચોક નજીક કોંગ્રેસ કાર્યાલય પાસે ડીજેના તાલે રાષ્ટ્રગાન લલકાર્યું, રાહુલ - સોનિયાના કરતૂતનો નારેબાજી કરી વિરોધ
15 મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે ભારત દેશના વિરોધ પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગા...
top Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
ભરૂચના ઝઘડિયા ત્રણ રસ્તા નજીક ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ ભરેલી ટ્ર...
politics મહેસૂલ વિભાગનો મોટો ધમાકો! 144 GAS અધિકારીઓની એકસાથે બદલી
ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી સેવાની જુનિયર સ્કેલ વર્ગ-1ના 144 અધિકારીઓની તાત્કાલિક અસ...
સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું:ઘરેથી ભગાડી દુષ્કર્મ આચરનાર અને મદદ કરનારની ધરપકડ, અમદાવાદથી ભોગ બનનારને પોલીસે મુક્ત કરાવી પરિવારને સોંપી
રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેનું શારીરિક શો...
top ગોઝારો રવિવાર: અલગ-અલગ ઘટનાઓમાં ડૂબી જવાથી 6 માસૂમ સહિત 7 લોકોનાં મોત, રાજકોટ, આણંદ અને સેલવાસની ઘટના
ગુજરાતમાં રવિવારે સેલવાસ, આણંદ અને રાજકોટ નજીક અલગ-અલગ દુર્ઘટનાઓમાં 7 લોકોના કરૂણ મોત નિપજ...
પોલીસે રૂ.10 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક રીઢા આરોપીને ઝડપી બીલીમોરાના ચાર ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
પોલીસે રૂ.10 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક રીઢા આરોપીને ઝડપી બીલીમોરાના ચાર ઘરફોડ ચોરીના ગ...